Plot No. 901/B, GIDC Estate, Ankleshwar. Dist. Bharuch - 02
vsanskardeep@gmail.com
02646 255435
Facilities at Sanskadeep Vidyalay

Certified Teachers

Even the all-powerful Pointing has no control about the blind texts it is an almost unorthographic.

Facilities at Sanskadeep Vidyalay

Special Education

Even the all-powerful Pointing has no control about the blind texts it is an almost unorthographic.

Facilities at Sanskadeep Vidyalay

Book & Library

Even the all-powerful Pointing has no control about the blind texts it is an almost unorthographic.

Facilities at Sanskadeep Vidyalay

Certification

Even the all-powerful Pointing has no control about the blind texts it is an almost unorthographic.

About Us

સંસ્કારદીપ શાળા સંસ્કારદીપ ટ્રસ્ટ સંચાલિત સંસ્કારદીપ શાળા યુગ પુરુષ મહાત્મા ગાંધી અને સ્વામી વિવેકાનંદના આદર્શો તથા જીવન મૂલ્યોને ઊગતી પેઢીમાં રોપીને તેમના જીવનનું સાચું ઘડતર કરે છે.તેમજ ઉત્તમ શિક્ષકો દ્વારા વિષયોના જ્ઞાનને નવી શૈક્ષણિક પદ્ધતિ દ્વારા શીખવીને વિદ્યાર્થીઓની તેજ્સ્વીતા વધે તેવા પ્રયત્નો થઇ રહેલ છે. હાલ શાળામાં પૂર્વ  પ્રાથમિકથી ધો. ૧૦ સુધી ૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. શાળાનું રમણીય વાતાવરણ બાળકોને પ્રકૃતિની નજીક લઇ જાય છે. તેમજ વિદ્યાલયના સુંદર મકાન અને સ્વચ્છ હવા-ઉજાસવાળા વર્ગખંડોમાં વિદ્યાર્થીઓ મુક્ત મને અભ્યાસ કરે છે.


શાળાનો ધ્યેયમંત્ર ‘તેજસ્વીના વધીતમસ્તુ’

શાળા સતત વિકાસ તથા તેજસ્વીતા તરફ આગળ વધે તેવા અભિગમ સાથે ‘તેજસ્વીના વધીતમસ્તુ’ ધ્યેયમંત્ર સ્વીકારેલ છે. અમારું અધ્યયન તેજસ્વી બનો અર્થાત અમે ગુરુ અને શિષ્ય બન્ને ઉત્તમ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરી તેજ્સ્વી બનીએ. ગુરુની તેજસ્વીતા શિષ્યને તેજસ્વીતા તરફ લઇ જાય એ રીતે બન્ને સાથે મળીને પુરુષાર્થ કરે ઉદ્યમી બને અને અનંત જ્ઞાનની પ્રાપ્તિ પાછળ મંડ્યા રહે. બંનેમાં શીલસદાચાર,સંસ્કાર,નમ્રતા,યોગ્યતા સત્ય,વિનય,નિષ્ઠા,બુદ્ધિચાતુર્ય જેવા ગુણો વિકસતા રહે..

About Sanskardeep Vidyalay

Our Facilities

Facilities at Sasnskardeep Vidyalay

વર્ગખંડ

સુશોભિત વર્ગખંડ જેમાં 50 વિદ્યાર્થીઓ મોકળાશથી બેસી શકે તેવી સુવિધા છે.

Facilities at Sasnskardeep Vidyalay

ભોજન ખંડ

સમૂહમાં નાસ્તો કરી શકે તે રીતે રસોડાની નજીક ભોજન ખંડ આવેલ છે.

Facilities at Sasnskardeep Vidyalay

L C D રૂમ

દીવાલ પર વિશાળ પડદા પર ફિલ્મ, સ્લાઇડ કે અન્ય શૈ. સીડી જોવાની વ્યવસ્થા છે.

Facilities at Sasnskardeep Vidyalay

કોમ્પ્યુટર ખંડ

વિદ્યાર્થીઓ એક સાથે બેસીને કોમ્પ્યૂટર નું શિક્ષણ મેળવી શકે તેવી એ.સી. સહિતની અદ્યતન સુવિધા ધરાવતા કોમ્પ્યૂટર ખંડ..

Facilities at Sasnskardeep Vidyalay

સંગીત ખંડ

વર્ગના ૫૦ વિદ્યાર્થીઓ નાના જૂથમાં બેસીને સંગીતના સાત સૂરોનો અભ્યાસ કરે છે 

Facilities at Sasnskardeep Vidyalay

 

ચિત્રકલા ખંડ

૫૦  વિદ્યાર્થીઓ આરામથી બેસી પોતાની કૃતિ તૈયાર કરી શકે તેવી સુવિધા છે .

Facilities at Sasnskardeep Vidyalay

લાઈબ્રેરી 

વિવિધ વિષયોને આવરી લેતા તેમજ નાનાથી મોટા સૌને ઉપયોગી થાય તેવી વાર્તા, નવલિકા , નવલકથા, પ્રવાસવર્ણનો , જીવનચરિત્રો , બૌધ્ધિક્ રમતોને લગતા  સમૃદ્ધ લાઇબ્રેરી અદ્યતન ફર્નિચરથી સુસજ્જ છે. 

31 Years of Experience

Separated they live in. A small river named Duden flows by their place and supplies it with the necessary regelialia. It is a paradisematic country

0 Certified Teachers
0 Successful Kids
0 Happy Parents
0 Awards Won

What Our Director Says

         આપણી  તપોભૂમિ સમી  સંસ્કારદીપ  વિદ્યાલયે  30 વર્ષની લાંબી યાત્રા પૂરી કરી છે.  વિદ્યાર્થીઓના શરીર મન અને બુદ્ધિને ઉત્તમ રીતે કેળવવાના પ્રયાસરૂપે આ શાળામાં સતત નવતર પ્રયોગો થતા રહ્યા છે.  સમયાંતરે નવા પ્રકલ્પો પણ શરૂ થતા ગયા. જે સફળ પણ થયા. હજી આવનારા  ભવિષ્યમાં  શિક્ષણ કાર્યમાં હકારાત્મક પરિવર્તન તેમજ ખૂબ જરૂરી એવા નવા પ્રકલ્પો શરૂ કરી આવનારા ભવિષ્ય માટે નવી પેઢીને ઉત્તમ રીતે તૈયાર કરવાનું આયોજન થઈ રહ્યું છે.

Director message at Sanskardeep Vidyalay

What Our Principal Says

         'શુભની શક્તિમાં શ્રદ્ધા' એ વેદોક્ત ઉક્તિને ચરિતાર્થ કરતી આપણી સંસ્કારદીપ શાળા અવિરત ત્રણ દાયકાઓથી સંસ્કૃતિ અને વેદ વિજ્ઞાનના અતુલ્ય સમન્વય થકી ઉત્તરોત્તર પ્રગતિના સોપાન સર કરી રહી છે ત્યારે તેના ચણતરમાં શાળાના અધ્યક્ષ, માનદમંત્રી તથા સર્વે ટ્રસ્ટી મંડળની દૂરંદેશી એવમ વિદ્યાર્થીઓના ઘડતરમાં નિષ્ઠાવાન શિક્ષકોનો ઉત્સાહ, સ્નેહમૂર્ત સમા અભિગમે આ શૈક્ષણિક સંકુલને સાચા અર્થમાં જ્ઞાનના મંદિર તરીકે પ્રસ્થાપિત કર્યું છે.તો વળી શાળાના પ્રત્યેક વિદ્યાર્થીઓએ પણ વખતોવખત પોતાના જ્ઞાન,કૌશલ્ય અને પ્રતિબધ્ધતાને ઉજાગર કરી છે.વિદ્યાર્થીઓમાં કેવળ શિક્ષણ નહીં પણ માનવીય મૂલ્યોના પાઠ આપણી શાળા સંકુલનું સવિશેષ આભૂષણ તરીકે ઉપસી આવ્યુ છે.તો જનની ચિંતન સભામાં માતાઓમા શીલતાને ભરી વિદ્યાર્થીઓનુ જતન કરતુ આ શૈક્ષણિક સંકુલ વાલી વિદ્યાર્થી અને શિક્ષકનો ત્રિવેણી સંગમનું ઘાટ બનીને રહ્યુ છે ત્યારે ખુદ માઁ સરસ્વતી પણ તેના પરમ વૈભવના શિખરે દૈદીપ્યમાન થઇ આપણી શાળાને આશીર્વાદ આપતી રહી છે.'તેજસ્વી નાવધીતમસ્તુ' અંધકારમાંથી પ્રકાશ તરફ ગતિ કરવાનો અભિગમ જ આપણી શાળાની પ્રતિબધ્ધતા છે.

Principal message at Sanskardeep Vidyalay

What Our Parents Says