Plot No. 901/B, GIDC Estate, Ankleshwar. Dist. Bharuch - 02
vsanskardeep@gmail.com
02646 255435
Office Login
Alumni Portal
Menu
Home
About
History
Overview
Our Donors
Facilities
Members of Trust
Faculty Members
Academics
Projects of Trust
Examinations
Results
Beyond Academics
Co-Curricular Activities
Annual School Calendar
Achievements
School Achievements
Student Achievements
Resource Centre
Require Documents
Rules & Regulations
Gallery
Contact Us
Gallery
Home
Gallery
સંસ્કારદીપ વિદ્યાલયમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025-26નું આયોજન કરવામાં આવ્યું, જેમાં જી.આઈ.ડી.સી. અંકલેશ્વરની કુલ 21 શાળાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ 21 શાળાઓમાંથી કુલ 58 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ તેમના સર્જનાત્મક મોડેલનું સફળ પ્રદર્શન કર્યું.
(2025-26 )અંકલેશ્વર જી.આઇ.ડી.સી માં આવેલ શ્રીમતી પી. ડી. સંસ્કારદીપ વિદ્યાલયમાં આજ રોજ સ્વાતંત્ર્યપર્વની ઉજવણી કરવામાં આવી હતી ધોરણ- 10 માં દ્વિતીય ક્રમાંક મેળવનાર નિષ્ઠા જોષીના વાલી રાજેશકુમાર જોષીના વરદ હસ્તે ધ્વજા રોહણ કરાવવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના, ધ્વજવંદન, પ્રાસંગિક વક્તવ્ય અને દેશભક્તિ ગીતથી રજૂ કરી કાર્યક્રમને શોભાન્વિત કરવામાં આવ્યો હતો ત્યારબાદ મુખ્ય મહેમાનશ્રી તેમજ સંસ્કારદીપ ટ્રસ્ટના માનદ્દમંત્રી હિતેનસર દ્વારા પ્રસંગને અનુરૂપ આશિર્વચન પાઠવવામાં આવ્યા હતા ત્યારબાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
(2025-26) ગુજરાત અને ગુજરાતના ગરબા આખા વિશ્વમા એક અનોખું સ્થાન ધરાવે છે. આજે પાંચમુ નોરતું.... આજરોજ સંસ્કારદીપ વિદ્યાલયમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું તેમાં પ્રથમ અંબેમાની આરતી કરી અને શક્તિ,બુદ્ધિ, એશ્વર્ય, સુખ, આરોગ્ય, શાંતિ, સફળતા, નિશ્ચિતતા, સમૃદ્ધિ અર્પે એવી સૌ એ કામના કરી ત્યારબાદ સૌ વિદ્યાર્થી શિક્ષકો તાલબધ્ધ ગરબે ઘૂમી નવરાત્રી પર્વની ઉજવણી કરી.
(2025-26) તારીખ 11 જુલાઈ 2025ના રોજ સંસ્કારદીપ વિદ્યાલય ને 34 વર્ષ પૂર્ણ થઈ 35 માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે તે અનુસંધાનમાં શાળા પરિસરમાંઆઉટડોર જિમ્નેશિયમ આકાર પામવાનું હોવાથી તે અર્થે ભૂમિ પૂજન,એસ્ટ્રોનોમિક ગેલેરી તથા સ્માર્ટ બોર્ડ જેવા પ્રકલ્પો નું અનાવરણ કરવામાં આવ્યું હતું.
(2025-26) દર વર્ષે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે. યોગ એક એવી ક્રિયા છે જે મનુષ્યને શારીરિક અને માનસિક રૂપથી સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જેના અનુસંધાને સંસ્કારદીપ વિદ્યાલયમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.
(2025-26) રક્ષાબંધનનો આ તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. આ હિન્દુઓનો એક મહત્વપૂર્ણ તહેવાર છે. દુનિયાના દરેક ખૂણામાં જ્યાં હિન્દુ ધર્મના લોકો રહે છે.ત્યાં આ તહેવાર ભાઈઓ અને બહેનો વચ્ચે ઉજવવામાં આવે છે. આધ્યાત્મિક મહત્વની સાથે, આ તહેવારનું ઐતિહાસિક મહત્વ પણ ખૂબ જ છે.આજ રોજ સંસ્કારદીપ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિક વિભાગ થી લઈને ધોરણ 10 સુધી રક્ષાબંધન ના તહેવારની ઉજવણી કરી આ તહેવારના મહત્વ વિશે પણ માહિતી આપવામાં આવી.
(2025-26) હિન્દુ ધર્મના તહેવારોમાં દરેક તહેવારોનો ધાર્મિક મહત્વ છે. આજે શારદીય નવરાત્રિનો પ્રથમ દિવસ, છેલ્લા 8 વર્ષથી અમારી શાળા સંસ્કાર દીપ વિદ્યાલયમાં બાળકો દ્વારા નવરાત્રીના પ્રથમ દિવસે શક્તિ સ્વરૂપ પોતાની માતાનું પૂજન કરવામાં આવે છે. આજરોજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અંકલેશ્વરના પ્રાદેશિક અધિકારી ડો. જિજ્ઞાસાબેન ઓઝાની ઉપસ્થિતિમાં માતૃ પૂજન કાર્યક્રમ સરસ રીતે પૂર્ણ થયો
*Inauguration of Basketball court We are happy to inform you that one more facility BASKETBALL COURT made with support of K Patel Chemopharma Pvt Ltd. is ready for school children.
A "Sneh Milan" program was organized for the principals of Ankleshwar, Jhagdiya, Valia, and Hansot talukas, which took place today, February 15, 2025.
INAUGURATION OF SOLAR PLANT
INAUGURATION OF WASTE COMPOST PLANT
IPR EXIBITION THE FOURTH STATE OF PLASMA EXHIBITION
કહેવત છે કે માનવી જો મથતો રહે તો રહે તો દરેક અઘરું કાર્ય સરળ કરી ને સફળ થઈ શકે છે એનું જીવંત ઉદાહરણ હતા. શ્રી ડી. એ આણંદપુરા સાહેબ... સંસ્કારદીપ વિદ્યાલયમાં આણંદપુરા સાહેબની જન્મ જયંતી એટલે સ્મૃતિ પર્વ આજ રોજ 21માં સ્મૃતિ પર્વની ઉજવણી ખૂબ સારી રીતે પૂર્ણ થઈ .વિવિધ સ્પર્ધાઓમાં વાલી મિત્રોએ રસ પૂર્વક ભાગ લીધો અને ખૂબ જ આનંદ માણ્યો .
તારીખ 19મી જાન્યુઆરી 2025 ને રવિવારના રોજ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત શ્રીમતી પી. ડી .શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલય ની મુલાકાત લીધી શાળા તથા શાળામાં ચાલતા વિવિધ પ્રકલ્પો જોઈને.એમને ખૂબ આનંદ થયો. રૂપાણી સાહેબના શબ્દોમાં કહીએ તો, "અભ્યાસક્રમની ચિંતા નહીં પરંતુ બાળકમાં રહેલ તમામ શક્તિ બહાર કાઢવાનું કાર્ય કરે છે એ જ સાચું શિક્ષણ.."
માતૃપૂજનના ભવ્ય અવસર સાથે શાળામાં ટ્રસ્ટ દ્વારા ચલાવાતા બે પ્રકલ્પોનું શ્રી કૌશિકભાઈ વેકરીયા (ધારાસભ્ય શ્રી )ના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું
રક્ષાબંધનનો આ તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. આ હિન્દુઓનો એક મહત્વપૂર્ણ તહેવાર છે. દુનિયાના દરેક ખૂણામાં જ્યાં હિન્દુ ધર્મના લોકો રહે છે.ત્યાં આ તહેવાર ભાઈઓ અને બહેનો વચ્ચે ઉજવવામાં આવે છે. આધ્યાત્મિક મહત્વની સાથે, આ તહેવારનું ઐતિહાસિક મહત્વ પણ ખૂબ જ છે.આજ રોજ સંસ્કારદીપ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિક વિભાગ થી લઈને ધોરણ 10 સુધી રક્ષાબંધન ના તહેવારની ઉજવણી કરી આ તહેવારના મહત્વ વિશે પણ માહિતી આપવામાં આવી.
શાળા માટે ગર્વથી કહી શકાય, બાળકોના talentsને વખાણી શકાય અને શિક્ષકોના જૂથ કામને અભિમાનથી આવકારી શકાય તેવો શાળાનો’ ત્રિંશતમ મહોત્સવ ‘ એટલે ‘વિશ્વ માનવ મહાત્મા’ આવો વાગોળીએ તેની અલગ અલગ કૃતિઓને……
Previous
Next
Fullscreen
Pause